Inauguration of the seminar for Research Scholar organized by Career Counseling Cell, Physics Department

ફિઝિક્સ ભવનમાં કેરિયર કાઉન્સેલિંગ સેલ દ્વારા આયોજીત રિસર્ચ સ્કોલર માટે પંદર દિવસના સેમિનારનું માન. કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે સિન્ડિકેટ સભ્યશ્રી ડો. મેહુલભાઈ રૂપાણી, ભવનના અધ્યક્ષશ્રી ડો. મીહીરભાઈ જોશી, પ્રો. હિરેનભાઈ જોશી, પ્રો. નિકેશભાઈ શાહ તથા બહોળી સંખ્યામાં રિસર્ચ સ્કોલર્સ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

08-07-2019